સંસ્કાર

એક વ્યક્તિ તેના ત્રણ છોકરાઓને લઈ જ્યોતિષ પાસે જાય છે અને એમનું ભવિષ્ય પૂછે છે. જ્યોતિષે એ છોકરાઓની કુંડળીના પાનાં પલટાવાના બહાને ત્રણે છોકરાની ગતિવિધિઓ પર ધ્યાન આપ્યું. છોકરાઓને એમના પિતા એક-એક કેળું...
આખી રાત ચિંતાના કારણે હું ઊંઘી નહીં શક્યો હતો; હોટેલના રૂમમાં આમ-તેમ આંટા મારતો રહ્યો. ગઈકાલે રાત્રે ટ્રેનમાંથી ઊતરી હોટેલમાં રોકાયો હતો. રૂમમાં પહોચીને બેગ ખોલવાની આવશ્યકતા પડી, ત્યારે ખબર પડી કે...
એક યુવા બાળક પોતાના પિતાને બોલ્યો કે ભગવાન આ જગતમાં છે જ નથી. જો ઈશ્વર હોત તો આપણને દેખાતે. પિતાએ એને ખુબ સમઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને આ વાત પર લેશમાત્ર પણ ભરોસો ન થયો. પિતાની સમઝાવવાની બધી...
બે કીડીઓ હતી. એક મીઠાના પહાડ પર રહેતી હતી, અને બીજી કીડી ખાંડના પહાડ પર. એક દિવસ પહેલી કીડી બીજી કીડી પાસે આવીને બોલી - "બહેન! તું હંમેશા ખાંડ ખાતી રહે છે, શું મને પણ એનો સ્વાદ ચાખવા દેશે?" બીજી...
એકવાર કબૂતરોનું એક ઝુંડ આકાશમાં ઊડી રહ્યું હતું. તેમને જમીન પર થોડા ચોખાના દાણા દેખાયા. દાણા જોઈને કબૂતર બોલ્યા "વાહ! આજે તે સવાર-સવારમાં જ આપણને ભોજનનો સુઅવસર મળી ગયો. ચાલો નીચે ઊતરીએ."
आलस्य त्यज कर आत्म उन्नति के लिये आगे बढो, सुखशांति का भंडार तुम में है भरा, गीता पढो. भगवान के तुम अंश हो बतला रही गीता तुम्हें, पर मोह निद्रा मग्न सोते, काल बहु बीता तुम्हें.
એક વ્યાપારીએ ઘણા વ્યાપારીઓ પાસેથી ધન ઉધાર લઈને વિપુલ પ્રમાણમાં મગફળી ખરીદી ગોદામો ભરી દીધા. ઉધાર લઈને આમ વ્યાપાર કરવાની રીત તેના નાના ભાઈને પસંદ ન હતી, છતાં મોટા ભાઈના માન ખાતર તેણે કશું કહ્યું નહીં...
સત્ય બોલો. રમત-ગમતમાં પણ બીજાને હાની ન પહોંચાડો. માતા-પિતા, ગુરૂજનો અને શિક્ષકોનું સમ્માન કરો અને એમનું કહેવું માનો. બધા સાથે પ્રેમભાવ રાખો. જેમ બને તેમ સૌની સેવા કરો. પ્રાણીઓ-જાનવરો પર પણ દયા રાખો....
એક વયોવૃદ્ધ સજ્જન રેલગાડીમાં યાત્રા કરી રહ્યા હતાં. એમના ડબ્બામાં એક પરિવાર પણ બેઠું હતું. પતિ, પત્ની અને એક ૧૨-૧૩ વર્ષનો એમનો પૂત્ર. થોડા સમયબાદ જ્યારે એકબીજાથી પરિચિત થયા ત્યારે એ સજ્જન એ પુત્ર...
દાનમાં ત્યાગનું મહત્વ છે, વસ્તુની કિંમતનું કે વસ્તુની સંખ્યાનું મહત્વ નથી. એવી ત્યાગભાવનાથી કોઈ સુપાત્રને એટલે કે જે વસ્તુનો જેની પાસે અભાવ છે તેને તે વસ્તુ આપવી અને એમાં કોઈ પ્રકારની અપેક્ષા રાખવી...