પ્રત્યેક પ્રાણીમાં તેનો મિત્ર અને શત્રુ નિવાસ કરે છે. પછી એ કોઈ પણ જાતિ કે પ્રજાતિનો કેમ ન હોય. નર હોય કે માદા, સૌની ઉન્નતિ રોકનાર એનો પોતાનો શત્રુ એની અંદર જ નિવાસ કરે છે કે જેને આળસ કહેવાય છે. વળી ઉન્નતિ તરફ આગળ દોરનાર એનો મિત્ર પણ એની અંદર જ નિવાસ કરે છે, કે જેને પરિશ્રમ કહેવાય છે.
Home
માનવીના અંદર રહેલા ક્રોધ અને ધિક્કારને ભેગા કરીએ તો ઘડીના છઠ્ઠા ભાગમાં દુનિયા નાશ પામે. એ ભેગા નથી થતા તેથી જ દુન્વયી વ્યવહાર ચાલે છે.
શ્રીમાન તત્ત્વચિંતક વી. પટેલ ની રચનાઓ
- આપણે શું કરી રહ્યા છીએ? - તત્ત્વચિંતક વી. પટેલ માણસ માત્રમાં જન્મથી જ જીજ્ઞાસા વૃતિ હોય છે, જેમ જેમ ઉંમર અને બુધ્ધી શક્તિ વધતી જાય છે તેમ તેમ...
- ચાલો આપણે પરમ સુખને મળીયે - તત્ત્વચિંતક વી. પટેલ આ જગતનું દરેક પ્રાણી સુખ ઇચ્છે જ છે. વધારેને વધારે સુખ પ્રાપ્ત કરવા માટે જ તે સદા પ્રયત્નશીલ હોય છે...
- ભગવાન બુદ્ધનું કહેવાનું શું છે? - તત્ત્વચિંતક વી. પટેલ આપણે સૌ જાણીએ છીએ કે બુધ્ધ ભગવાને મધ્યમ માર્ગ સૂચવ્યો છે. એટલે કે બંને બાજુ અતિ થી દુર રહેવા કહ્યું...
- રામાયણ આપણને શું આચરણમાં મુકાવા કહે છે - તત્ત્વચિંતક વી. પટેલ રામાયણ કે ભાગવત એ કોઈ સામાન્ય પ્રકારની ચકી-ચકાની વાર્તા નથી. તેમાં માનવીય જીવનનું ધુંટાતું અદભુત...
- ભારતીય ચિંતનમાં મુક્ત થવાનુ ચિંતન - તત્ત્વચિંતક વી. પટેલ આ જીવનનું પરમ ધ્યેય છે મુક્તિ. આ મુક્તિ એટલે જ આ જીવનની સિદ્ધી, અને આ સિદ્ધી એટલે પરમતત્વ...
નવીનતમ રચનાઓ
નવીનતમ રચનાઓ
એક વ્યક્તિ તેના ત્રણ છોકરાઓને લઈ જ્યોતિષ પાસે જાય છે અને એમનું ભવિષ્ય પૂછે છે. જ્યોતિષે એ છોકરાઓની...
આખી રાત ચિંતાના કારણે હું ઊંઘી નહીં શક્યો હતો; હોટેલના રૂમમાં આમ-તેમ આંટા મારતો રહ્યો. ગઈકાલે...
એક યુવા બાળક પોતાના પિતાને બોલ્યો કે ભગવાન આ જગતમાં છે જ નથી. જો ઈશ્વર હોત તો આપણને દેખાતે. પિતાએ...
બાદશાહ અકબર જેટલા સારા શાસક હતા એટલા જ સારા વ્યક્તિ પણ હતા. એમનો વિનોદપ્રિય સ્વભાવ સૌને પસંદ હતો....
ગીતા અમૃત
અંતર્યામી ભગવાન શ્રીકૃષ્ણે પાંચજન્ય નામનો તથા ધનંજય અર્જુને દેવદત્ત નામનો શંખ વગાડ્યો; અને ભયંકર કર્મો કરનાર વૃકોદર ભીમે પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો.
અન્યાન્ય રચનાઓ
અન્યાન્ય રચનાઓ
ગૌરી તણા તનય હે ! વર ઇષ્ટ દાતા, હે નાથ, આપ જગપાલક છો વિધાતા;
વિઘ્નો બધા દૂર કરી નિજ અંક થાપો, પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો ...
સત્ય એ જ પરમાત્મા છે. એટલે કે સત્યનું આચરણ પરમાત્મા સુધી પહોંચાડે છે. આપણા જીવન સંગ્રામમાં મોટામાં...
આવો, આપણે બધા મળીને પ્રિય હનુમાનજીની આરતી કરીએ જેઓ દુષ્ટોનો નાશ કરનાર છે અને શ્રી રામચંદ્રજીના...
અગર તમે સ્વયં પોતાના સંબંધમાં જાણવા માગો છો, પોતાના જીવનની બનાવટ, એના આચરણ અને ગુણવત્તાના વિષયમાં...
હે ઓંકાર ! હે જગતના સ્વામી તથા પરમેશ્વર ! હે હરિ ! આપની જય હો, જય હો. આપ આપના ભક્તોની પીડા...
ઉભરતી રચનાઓ
ઉભરતી રચનાઓ
યોગની સાધના કદી પણ જાહેર રસ્તા ઉપર, જાહેર સ્થળોએ કરવાની સાધના નથી, કે એક બે દિવસની સાધના પદ્ધતિ નથી, કે કોઈ રોગ મટાડવા માટેની સાધના પદ્ધતિ નથી. આસન એક માત્ર નાનોશો તેનો વિભાગ જરૂર છે તે તો માત્ર લાંબો સમય એક જ જગ્યાએ બેસવા માટે ની તૈયારી માટે જ છે. આસનો કરવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે પણ એનાથી રોગ મટે તેવી કોઈ વાત નથી. આસનો કરવાથી ગૌણ રીતે જરૂર ફાયદો થતો હશે, યોગ માત્રને માત્ર મનને સ્થિર કરવા માટેની પદ્ધતિ છે, ને આંતરિક શુધ્ધતા પ્રાપ્ત કરવા માટેની જ ક્રિયા છે, અને તે જાહેરમાં કરવાની ક્રિયા નથી.
बंशी शोभित कर मधुर । नील जलज तनु श्याम ॥
अरुण अधर जनु बिम्ब फल । नयन कलम अभिराम ॥
पूरन इंदु अरविंद...
એ મેં તો જોયું વીરપુર ગામ, જલાનું જુગ જૂનું એ ધામ,
હ્રદય મારું ખૂબ ઠર્યું રે, હ્રદય મારું ખૂબ...
શુભ કર્મનું ફળ 'સુખ' અને પાપ કર્મનું ફળ 'દુઃખ' ભોગવવા માટે દેહ ધારણ કરવો જ પડે છે. દેહ એ તો ફળ...
પરમાત્માના વિશેષ અનુગ્રહથી આપણને આ અદ્ભુીત જગતમાં સુંદર જીવન જીવવાનો સ્વર્ણિમ અવસર પ્રાપ્ત થયો છે....
વેદ વાણી
ન તો એ બીજો છે, ન ત્રીજો અને ન ચોથો. ન તો એ પાંચમો છે, ન છંઠો અને ન સાતમો. ન તો એ આઠમો છે, ન નવમો અને ન દસમો. શ્વાસ લેનાર અને શ્વાસ ન લેનાર દરેકની એ દેખભાળ રાખે છે. સામર્થ્યનો ભંડાર એ એક જ છે. આ પરમેશ્વરમાં પૃથ્વી આદિ બધા લોક એક સ્વરૂપે વિદ્યમાન રહે છે.
अथर्ववेद १३/४/१६-२०
લોકપ્રિય રચનાઓ
લોકપ્રિય રચનાઓ
સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ,
પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, ...
રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ,
લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સમરતાં રાજી થાય, ...
ગૌરી-પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે...
हे शारदे माँ, हे शारदे माँ,
अज्ञानता से हमें तार दे माँ
तू स्वर की देवी ये संगीत तुझ से,
हर शब्द...
શિવ મહિમાનો ના'વે પાર, અબુધ જનની થાયે હાર.
સુર બ્રહ્મા પણ કાયમ ગાય, છતાય વાણી અટકી જાય.
જેનામાં...
નમું આજ આદિત્યને હાથ જોડી, પ્રભુ કર્મનાં બંધનો નાખ તોડી;
રવિ ભાવથી તુજને શિશ નામું, કૃપા દ્રષ્ટિથી...