સ્વામી આત્માનંદ
પૂજ્ય સ્વામી શ્રી આત્માનંદ વેદાન્ત મિશન, ઇન્દૌર ના સ્થાપક છે. તેઓ વેદાન્તના વિખ્યાત વિદ્વાન છે. શ્રી મદ્ ભગવદ્ ગીતા, ઉપનિષદો તેમજ વિવિધ વેદાન્તના ગ્રથો ઉપર તેમના પ્રવચનો ભારતમાં તેમજ વિદેશોમાં યોજાતા રહે છે. એમના વિશે વધુ માહિતી તમે અહીંથી પ્રાપ્ત કરી શકો છો. > વેદાન્ત મિશન, ઇન્દૌર
