સ્વામી આત્માનંદ

બે કીડીઓ હતી. એક મીઠાના પહાડ પર રહેતી હતી, અને બીજી કીડી ખાંડના પહાડ પર. એક દિવસ પહેલી કીડી બીજી કીડી પાસે આવીને બોલી - "બહેન! તું હંમેશા ખાંડ ખાતી રહે છે, શું મને પણ એનો સ્વાદ ચાખવા દેશે?" બીજી...
जय भगवद् गीते, जय भगवद् गीते । हरि-हिय-कमल-विहारिणि सुन्दर सुपुनीते ॥ कर्म-सुमर्म-प्रकाशिनि कामासक्तिहरा । तत्त्वज्ञान-विकाशिनि विद्या ब्रह्म परा ॥ जय ॥
દરેક મનુષ્ય પોતાના કોઈ ને કોઈ નિશ્ચયથી યુક્ત હોય છે. આ જ નિશ્ચયને આધાર બનાવી એનો વ્યવ્હાર અને સમસ્ત કાર્ય થતું હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક જીવનો આ નિશ્ચય હોય છે કે "હું અપૂર્ણ છું અને મારે પૂર્ણતા...
પરમાત્માના વિશેષ અનુગ્રહથી આપણને આ અદ્ભુીત જગતમાં સુંદર જીવન જીવવાનો સ્વર્ણિમ અવસર પ્રાપ્ત થયો છે. જો જીવનને નજદીકથી અને ગહન રીતે જોવામાં આવે તો એક મહાન કૃપાની અનુભૂતિ થયા વગર નહીં રહે. સંપૂર્ણ જગત...