ચાલીસા

અન્નદાન એ શ્રેષ્ઠ દાન, જપે ના જલિયા જૂઠ રામનામને લૂંટત રહે, જો લૂટી શકે તો લૂંટ ભારત ભૂમિ સંતજનોની, ભક્તિની કરતા લહાણ ગરવી ગુર્જર ગરવી ગાથા, વીરપુરે સંત જલાણ
શિવ ચાલીસાના રચયિતા શ્રી અયોધ્યાદાસજી રચના પ્રારંભ કરવા પૂર્વ ગણેશજીની વંદના કરતા લખે છે કે, જે સમસ્ત મંગલ કાર્યોના જ્ઞાતા છે એ ગૌરીપુત્ર ગણેશજીની જય હો. હે ગણેશજી ! આ કાર્યને નિર્વિઘ્ન સમાપ્ત...
હે પાર્વતીમાતાને આનંદ આપનાર, સુખ-દુઃખ, જીવન-મરણ વગેરે દ્વંદ્વોંને ખંડ-ખંડ કરનાર અને હરનાર, મહેશજી (શિવજી) ના સુંદર લાડલા, જગત વંદનીય ! આપની જય હો, જય હો, જય હો.
શ્રી મહારાજના ચરણ કમળોની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરી મેં શ્રી રઘુવીરના નિર્મલ યશનું વર્ણન કરું છું, જે ચારો ફળ (ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ) આપનાર છે. આપ તો જાણો જ છો કે મારું શરીર અને બુદ્ધિ...
बंशी शोभित कर मधुर । नील जलज तनु श्याम ॥ अरुण अधर जनु बिम्ब फल । नयन कलम अभिराम ॥ पूरन इंदु अरविंद मुख । पीताम्बर सुचि साज ॥ जय मनमोहन मदन छवि । कृष्णचंद्र महाराज ॥
ॐ नमः शिवाय ॥ जय गणेश गिरिजा सुवन, मंगल मूल सुजान । कहत अयोध्यादास तुम, देउ अभय वरदान ॥