સંસ્કાર

આસો અમાસ અને કારતક સુદ પડવાના સુભગ સમન્વય દરમ્યાન ગૌમાતાનું પૂજન, ગૌ સેવા, વગેરે કરવું. ગાયમાતા એ પૃથ્વી પરની કામધેનુ કહેવાય છે. આ પરમ પવિત્ર દિવસે ગૌ માતાઓને અલંકારોથી અલંકૃત કરી તેમને ભરપેટ ભોજન...
કારતક સુદ બીજ ભાઇબીજ અથવા યમદ્વિતીયા તરીકે ઓળખાય છે. આ પવિત્ર દિવસે જે મનુષ્યો 'યમુના' નદીમાં સ્નાન કરી યમીદેવીનું અર્ચન-પૂજન કરે છે તે આત્યંતિક કલ્યાણના અને સ્વર્ગના અધિકારી બને છે. આ પરમ પવિત્ર...
ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છેઃ "હે રાજન્‍! રમા એટલે સ્ત્રી, "यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवताः" વળી નારી તું નારાયણી. જેની એક આખા વિશ્વને ભસ્મીભૂત કરવાની શક્તિ અને બીજી આંખમાં...
રામદાસજી રામાયણ લખતાં અને શિષ્યોને સંભળાવતાં જતાં હતાં. હનુમાનજી પણ તેમને ગુપ્ત રૂપે સાંભળવા માટે આવીને બેઠાં હતાં. સમર્થ રામદાસજી એ લખ્યું કે "હનુમાનજી અશોક વનમાં ગયાં, ત્યાં તેમણે સફેદ ફૂલ જોયા."
વાત છે બ્રિટિશ શાસન કાળની. એ દિવસોમાં ગંગા-યમુના નદીઓના ભયંકર પૂરે હજારો પરિવારોને બેઘર કરી દીધા હતા. હજારો સ્ત્રી-પુરુષો અને બાળકો ભોજન અને વસ્ત્રોથી વંચિત થઈ ગયા હતા.
હજારો વર્ષોથી આપણા ભારત દેશમાં અભિવાદન કરવાની, નમસ્કાર કરવાની, નમસ્તે કરીને આપણા વડીલો પાસેથી આશિષ લેવાની પરંપરા ચાલી આવી છે.
પ્રત્યેક સદ્ ગૃહસ્થના ઘરના આંગણામાં તુલસીનો છોડ રોપેલ હોય છે. આ હિંદુ પરિવારની એક વિશેષ ઓળખ છે. સ્ત્રીઓ તુલસીના છોડની પૂજા કરીને પોતાના સૌભાગ્ય તથા વંશની સમૃદ્ધિની રક્ષા કરે છે.
એક નદીને તીરે ધૌમ્ય ઋષિનો આશ્રમ. આશ્રમમાં અનેક શિષ્યો. શિષ્યાઓ પણ ખરી. કોઈ પાસેના ગામથી નો કોઈ દૂરના ગામથી એમ બધાં ભણવા આવેલાં. ગુરુ એમને વેદ ભણાવે, પુરાણ ભણાવે, બધાં શાસ્ત્રો ભણાવે.
આપણું ભારત આપણા સૌ માટે પ્રથમ અને સર્વોચ્ચ વિચારણીય મુદ્દો હોવો જોઈએ. રાષ્ટ્રના કલ્યાણમાં આપણું પોતાનું જ કલ્યાણ છે. તેથી આપણે આપણા દેશ ભારત માટે આપણું જીવન ન્યોચ્છાવર કરી દેવા પણ સ્વેચ્છાએ તૈયાર...
જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રેમીઓના આનંદની પરાકાષ્ઠા. આ પર્વ પ્રત્યેક વર્ષે એક જ વાર આવે છે, પણ લોકોને કેટલો આનંદ આપે છે! વસુદેવ શુદ્ધ સત્વનું સ્વરૂપ છે, અને દેવકીજી નિષ્કામ બુદ્ધિનું સ્વરૂપ છે.