તત્ત્વ દર્શન

આપણે સૌ વેદને માનીએ છીએ ને વેદ જ અપુરુષેય છે એટલે પરમાત્માની વાણી છે. વેદના ઋષીઓએ અને મંત્ર દ્રષ્ટાઓએ ક્યાંય પણ કહ્યું નથી કે સંસારનો સર્વથા ત્યાગ કરવાથી મોક્ષ મળશે, તેમણે એમ કહ્યું છે કે સંસારમાં...
ધર્મ અને દર્શનનો ઇતિહાસ તપાસતા પ્રાચીન કાળથી જ બે ભિન્ન-ભિન્ન ધારાઓ વહેતી જોવા મળે છે. એક કાંઈ કહે તો બીજો કાંઈ કહે છે. ક્યાંય પણ એકતા જોવા મળતી જ નથી. એને એક કરવા માટે અનેક પ્રયત્નો થયા છે, પરંતુ...
સત્ય એ જ પરમાત્મા છે. એટલે કે સત્યનું આચરણ પરમાત્મા સુધી પહોંચાડે છે. આપણા જીવન સંગ્રામમાં મોટામાં મોટી કોઈ લાયકાત હોય તો તે છે “સત્ય નિષ્ઠા” અને જો સત્ય નિષ્ઠા જ ન હોય તો મોટામાં મોટી ગેરલાયકાત છે....
યોગીક ક્રિયાની સ્પષ્ટ સમજણ હોવી જ જોઈએ તો જ પરિણામ પ્રાપ્ત થાય છે, અન્યથા બધી જ મહેનત પાણીમાં જાય અને વધુમાં નિરાશા-હતાશા જ હાથમાં રહે છે. યોગમાં માથુ, કંઠ અને છાતી બરાબર ટટ્ટાર રાખીને હ્રદયમાં મનને...
ભારત સદાય અધ્યાત્મ સાધનાની ભૂમિ રહેલ છે. આપણાં ઋષિમુનિઓએ આધ્યાત્મિક સાધના કરી અંતરમુખી બની જે જે અધ્યાત્મ રહસ્યો ઉજાગર કર્યા છે તે અદ્વિતિય છે, અલૌકિક છે. તેમણે જે સત્યોનો સાક્ષાત્કાર કર્યો છે અને...
મોક્ષ જીવનનું પરમ લક્ષ્ય છે. જીવનના ઉદ્દેશ્યની પૂર્ણતા મોક્ષ છે. મોક્ષની પ્રાપ્તિ અર્થાત્ જન્મ-મૃત્યુના બંધનથી મુક્તિ મળવા પર મૃત્યુલોકનું જીવન સમાપ્ત થાય છે. આપણા જીવનું વાસ્તવિક લક્ષ્ય જાણી લેવું જ...
અગર તમે સ્વયં પોતાના સંબંધમાં જાણવા માગો છો, પોતાના જીવનની બનાવટ, એના આચરણ અને ગુણવત્તાના વિષયમાં જાણવા માગો છો, તો તમારે સ્વયંને જાણવું પડશે, સ્વયંનું પરીક્ષણ કરવું પડશે; કારણ કે સારા માટે સમસ્ત...
દરેક મનુષ્ય પોતાના કોઈ ને કોઈ નિશ્ચયથી યુક્ત હોય છે. આ જ નિશ્ચયને આધાર બનાવી એનો વ્યવ્હાર અને સમસ્ત કાર્ય થતું હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક જીવનો આ નિશ્ચય હોય છે કે "હું અપૂર્ણ છું અને મારે પૂર્ણતા...
પરમાત્માના વિશેષ અનુગ્રહથી આપણને આ અદ્ભુીત જગતમાં સુંદર જીવન જીવવાનો સ્વર્ણિમ અવસર પ્રાપ્ત થયો છે. જો જીવનને નજદીકથી અને ગહન રીતે જોવામાં આવે તો એક મહાન કૃપાની અનુભૂતિ થયા વગર નહીં રહે. સંપૂર્ણ જગત...
સંસારના બધા સંબંધોથી માનસિક નિરાસક્તિ (મોહનો ત્યાગ) જ સાચુ વૈરાગ્ય કહેવાય છે અને એ જ સર્વોચ્ચ છે. કોઈ પુરુષ સંસારમાં રહીને પણ પૂર્ણ નિરાસક્ત ભાવથી પોતાના કર્તવ્યનું પાલન કરી શકે છે. એનાથી કોઈ અંતર...