તત્ત્વ દર્શન

ભારતીય દર્શન "મોક્ષ" થી ઓછા કોઈ મૂલ્યને જીવનનું પરમ શુભ સ્વીકાર કરવા તૈયાર નથી. પાશ્ચાત્ય દાર્શનિકોનું ચરમ લક્ષ્ય નૈતિક અને સામાજિક મૂલ્યોને પ્રાપ્ત કરવું જ રહ્યું છે. ભારતીય દાર્શનિકો અનુસાર નૈતિક...
ઈશ્વર સઘળાં પ્રાણીઓને પોતાની માયાથી ભ્રમણ કરાવતાં સર્વ પ્રાણીઓના હ્રદયમાં સ્થિત છે. તો પ્રશ્ન એ થાય છે કે બધું જ શું ઈશ્વર જ કરાવે છે કે શું?