પ્રત્યેક પ્રાણીમાં તેનો મિત્ર અને શત્રુ નિવાસ કરે છે. પછી એ કોઈ પણ જાતિ કે પ્રજાતિનો કેમ ન હોય. નર હોય કે માદા, સૌની ઉન્નતિ રોકનાર એનો પોતાનો શત્રુ એની અંદર જ નિવાસ કરે છે કે જેને આળસ કહેવાય છે. વળી ઉન્નતિ તરફ આગળ દોરનાર એનો મિત્ર પણ એની અંદર જ નિવાસ કરે છે, કે જેને પરિશ્રમ કહેવાય છે.
Home
યશ મિત્રનું કામ કરે છે અને તેને પ્રાપ્ત કરીને બધા જ પ્રસન્ન થાય છે.
શ્રીમાન તત્ત્વચિંતક વી. પટેલ ની રચનાઓ
- આપણે શું કરી રહ્યા છીએ? - તત્ત્વચિંતક વી. પટેલ માણસ માત્રમાં જન્મથી જ જીજ્ઞાસા વૃતિ હોય છે, જેમ જેમ ઉંમર અને બુધ્ધી શક્તિ વધતી જાય છે તેમ તેમ...
- ચાલો આપણે પરમ સુખને મળીયે - તત્ત્વચિંતક વી. પટેલ આ જગતનું દરેક પ્રાણી સુખ ઇચ્છે જ છે. વધારેને વધારે સુખ પ્રાપ્ત કરવા માટે જ તે સદા પ્રયત્નશીલ હોય છે...
- ભગવાન બુદ્ધનું કહેવાનું શું છે? - તત્ત્વચિંતક વી. પટેલ આપણે સૌ જાણીએ છીએ કે બુધ્ધ ભગવાને મધ્યમ માર્ગ સૂચવ્યો છે. એટલે કે બંને બાજુ અતિ થી દુર રહેવા કહ્યું...
- રામાયણ આપણને શું આચરણમાં મુકાવા કહે છે - તત્ત્વચિંતક વી. પટેલ રામાયણ કે ભાગવત એ કોઈ સામાન્ય પ્રકારની ચકી-ચકાની વાર્તા નથી. તેમાં માનવીય જીવનનું ધુંટાતું અદભુત...
- ભારતીય ચિંતનમાં મુક્ત થવાનુ ચિંતન - તત્ત્વચિંતક વી. પટેલ આ જીવનનું પરમ ધ્યેય છે મુક્તિ. આ મુક્તિ એટલે જ આ જીવનની સિદ્ધી, અને આ સિદ્ધી એટલે પરમતત્વ...
નવીનતમ રચનાઓ
નવીનતમ રચનાઓ
એક વ્યક્તિ તેના ત્રણ છોકરાઓને લઈ જ્યોતિષ પાસે જાય છે અને એમનું ભવિષ્ય પૂછે છે. જ્યોતિષે એ છોકરાઓની...
આખી રાત ચિંતાના કારણે હું ઊંઘી નહીં શક્યો હતો; હોટેલના રૂમમાં આમ-તેમ આંટા મારતો રહ્યો. ગઈકાલે...
એક યુવા બાળક પોતાના પિતાને બોલ્યો કે ભગવાન આ જગતમાં છે જ નથી. જો ઈશ્વર હોત તો આપણને દેખાતે. પિતાએ...
બાદશાહ અકબર જેટલા સારા શાસક હતા એટલા જ સારા વ્યક્તિ પણ હતા. એમનો વિનોદપ્રિય સ્વભાવ સૌને પસંદ હતો....
ગીતા અમૃત
હે કૃષ્ણ ! હું વિજય ઇચ્છતો નથી, રાજ્ય ઇચ્છતો નથી અને સુખને પણ ઇચ્છતો નથી. હે ગોવિન્દ ! અમને રાજ્યથી શું લાભ? ભોગોથી શું લાભ? અથવા જીવવાથી પણ શું લાભ?
અન્યાન્ય રચનાઓ
અન્યાન્ય રચનાઓ
યોગની સાધના કદી પણ જાહેર રસ્તા ઉપર, જાહેર સ્થળોએ કરવાની સાધના નથી, કે એક બે દિવસની સાધના પદ્ધતિ નથી, કે કોઈ રોગ મટાડવા માટેની સાધના પદ્ધતિ નથી. આસન એક માત્ર નાનોશો તેનો વિભાગ જરૂર છે તે તો માત્ર લાંબો સમય એક જ જગ્યાએ બેસવા માટે ની તૈયારી માટે જ છે. આસનો કરવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે પણ એનાથી રોગ મટે તેવી કોઈ વાત નથી. આસનો કરવાથી ગૌણ રીતે જરૂર ફાયદો થતો હશે, યોગ માત્રને માત્ર મનને સ્થિર કરવા માટેની પદ્ધતિ છે, ને આંતરિક શુધ્ધતા પ્રાપ્ત કરવા માટેની જ ક્રિયા છે, અને તે જાહેરમાં કરવાની ક્રિયા નથી.
બોલ્યા બોલ્યા શ્રી ભગવાન, અર્જુન સાંભળો રે
તમને કહું છું ગીતા જ્ઞાન, અર્જુન સાંભળો રે
આત્મા મરતો...
જીવન સંગ્રામમાં પરમ સુખ, શાંતિ, ને આનંદ કોઈ પણ પદાર્થ આપી શકે જ નહી. જગતની કોઈ પણ નિર્જીવ વસ્તુને...
ગાંધીજીની દ્રષ્ટિમાં એવાં નેતિક નિયમોનું વિવેચન કર્યું છે જેનું પાલન માણસે વ્રતની જેમ કરવું જોઈએ. આ...
આપણી અધૂરી સાધનામાં પૂર્ણતા લાવવા માટે આપણે વેદાન્તની સાથે ધ્યાન, પૂજા અને યોગ દ્વારા માનવ સમાજમાં...
ઉભરતી રચનાઓ
ઉભરતી રચનાઓ
મહર્ષિ દયાનંદ અનૂપ શહેર (ઉત્તરપ્રદેશનું એક શહેર) માં રોકાયા હતા. એ દિવસોમાં સૈયદ મોહમ્મદ નામક ત્યાં એક અમલદાર હતા અને તેઓ અરબી-ફારસીના સારા એવા વિદ્વાન હતા. તેઓ મહર્ષિની સેવામાં નિત્ય-પ્રતિ ઉપદેશ સાંભળવા આવતા હતા. સ્વામીજીના સત્સંગથી પ્રભાવિત થઈ, એમની ભક્તિમાં જ ભળી ગયા હતા.
એક વ્યાપારીએ ઘણા વ્યાપારીઓ પાસેથી ધન ઉધાર લઈને વિપુલ પ્રમાણમાં મગફળી ખરીદી ગોદામો ભરી દીધા. ઉધાર...
ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છેઃ "હે રાજન્! રમા એટલે સ્ત્રી, "यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते...
દાનમાં ત્યાગનું મહત્વ છે, વસ્તુની કિંમતનું કે વસ્તુની સંખ્યાનું મહત્વ નથી. એવી ત્યાગભાવનાથી કોઈ...
આપણા સૌનો અનુભવ છે કે આપણે તો એવાં છે જેવા આપણે બાળપણમાં હતા, પરંતુ આ શરીર અને સંસાર પ્રતિક્ષણ...
વેદ વાણી
જે એક જ છે અને જે મનુષ્યોના સર્વદ્રષ્ટા અને સર્વશક્તિમાન પાલક છે એની જ તું સ્તુતિ કર.
ऋगवेद ६/४५/१६
લોકપ્રિય રચનાઓ
લોકપ્રિય રચનાઓ
સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ,
પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, ...
રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ,
લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સમરતાં રાજી થાય, ...
ગૌરી-પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે...
हे शारदे माँ, हे शारदे माँ,
अज्ञानता से हमें तार दे माँ
तू स्वर की देवी ये संगीत तुझ से,
हर शब्द...
શિવ મહિમાનો ના'વે પાર, અબુધ જનની થાયે હાર.
સુર બ્રહ્મા પણ કાયમ ગાય, છતાય વાણી અટકી જાય.
જેનામાં...
નમું આજ આદિત્યને હાથ જોડી, પ્રભુ કર્મનાં બંધનો નાખ તોડી;
રવિ ભાવથી તુજને શિશ નામું, કૃપા દ્રષ્ટિથી...