પ્રત્યેક પ્રાણીમાં તેનો મિત્ર અને શત્રુ નિવાસ કરે છે. પછી એ કોઈ પણ જાતિ કે પ્રજાતિનો કેમ ન હોય. નર હોય કે માદા, સૌની ઉન્નતિ રોકનાર એનો પોતાનો શત્રુ એની અંદર જ નિવાસ કરે છે કે જેને આળસ કહેવાય છે. વળી ઉન્નતિ તરફ આગળ દોરનાર એનો મિત્ર પણ એની અંદર જ નિવાસ કરે છે, કે જેને પરિશ્રમ કહેવાય છે.
Home
ઈશ્વર નિરાકાર છે, પરંતુ તે ભક્તોની હાર્દિક પ્રાર્થના અભુસાર પોતાની શક્તિથી જુદાંજુદાં રૂપો ધારણ કરે છે.
શ્રીમાન તત્ત્વચિંતક વી. પટેલ ની રચનાઓ
- આપણે શું કરી રહ્યા છીએ? - તત્ત્વચિંતક વી. પટેલ માણસ માત્રમાં જન્મથી જ જીજ્ઞાસા વૃતિ હોય છે, જેમ જેમ ઉંમર અને બુધ્ધી શક્તિ વધતી જાય છે તેમ તેમ...
- ચાલો આપણે પરમ સુખને મળીયે - તત્ત્વચિંતક વી. પટેલ આ જગતનું દરેક પ્રાણી સુખ ઇચ્છે જ છે. વધારેને વધારે સુખ પ્રાપ્ત કરવા માટે જ તે સદા પ્રયત્નશીલ હોય છે...
- ભગવાન બુદ્ધનું કહેવાનું શું છે? - તત્ત્વચિંતક વી. પટેલ આપણે સૌ જાણીએ છીએ કે બુધ્ધ ભગવાને મધ્યમ માર્ગ સૂચવ્યો છે. એટલે કે બંને બાજુ અતિ થી દુર રહેવા કહ્યું...
- રામાયણ આપણને શું આચરણમાં મુકાવા કહે છે - તત્ત્વચિંતક વી. પટેલ રામાયણ કે ભાગવત એ કોઈ સામાન્ય પ્રકારની ચકી-ચકાની વાર્તા નથી. તેમાં માનવીય જીવનનું ધુંટાતું અદભુત...
- ભારતીય ચિંતનમાં મુક્ત થવાનુ ચિંતન - તત્ત્વચિંતક વી. પટેલ આ જીવનનું પરમ ધ્યેય છે મુક્તિ. આ મુક્તિ એટલે જ આ જીવનની સિદ્ધી, અને આ સિદ્ધી એટલે પરમતત્વ...
નવીનતમ રચનાઓ
નવીનતમ રચનાઓ
એક વ્યક્તિ તેના ત્રણ છોકરાઓને લઈ જ્યોતિષ પાસે જાય છે અને એમનું ભવિષ્ય પૂછે છે. જ્યોતિષે એ છોકરાઓની...
આખી રાત ચિંતાના કારણે હું ઊંઘી નહીં શક્યો હતો; હોટેલના રૂમમાં આમ-તેમ આંટા મારતો રહ્યો. ગઈકાલે...
એક યુવા બાળક પોતાના પિતાને બોલ્યો કે ભગવાન આ જગતમાં છે જ નથી. જો ઈશ્વર હોત તો આપણને દેખાતે. પિતાએ...
બાદશાહ અકબર જેટલા સારા શાસક હતા એટલા જ સારા વ્યક્તિ પણ હતા. એમનો વિનોદપ્રિય સ્વભાવ સૌને પસંદ હતો....
ગીતા અમૃત
પાંડવસેનાના શંખોના એ ભયંકર શબ્દે આકાશ અને પૃથવીને પણ ગજાવી નાખતાં અન્યાયપૂર્વક રાજ્ય હડપ કરી જનારા દુર્યોધન વગેરેનાં હ્રદયોને ચીરી નાખ્યાં.
અન્યાન્ય રચનાઓ
અન્યાન્ય રચનાઓ
શ્રી મહારાજના ચરણ કમળોની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરી મેં શ્રી રઘુવીરના નિર્મલ યશનું વર્ણન કરું છું, જે ચારો ફળ (ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ) આપનાર છે. આપ તો જાણો જ છો કે મારું શરીર અને બુદ્ધિ નિર્બળ છે. મને શારીરિક બળ, સદબુદ્ધિ, તથા જ્ઞાન આપો અને મારા દુઃખો તથા દોષોનું હરણ કરો.
સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ,
પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, ......
આપણા બધા માટે મનન કરવા લાયક (આવશ્યક) તત્ત્વ આ છે કે સમય ઉડતો જઈ રહ્યો છે. દિવસ અઠવાડિયામાં બદલાઈ...
આપણા સૌનો અનુભવ છે કે આપણે તો એવાં છે જેવા આપણે બાળપણમાં હતા, પરંતુ આ શરીર અને સંસાર પ્રતિક્ષણ...
આકાશ (એ વિસ્તૃત મહાશૂન્ય જેમાં સંપૂર્ણ બ્રહ્માંડ સમાહિત છે) લિંગનું સ્વરૂપ છે અને પૃથ્વી એની પીઠિકા...
ઉભરતી રચનાઓ
ઉભરતી રચનાઓ
એક વયોવૃદ્ધ સજ્જન રેલગાડીમાં યાત્રા કરી રહ્યા હતાં. એમના ડબ્બામાં એક પરિવાર પણ બેઠું હતું. પતિ, પત્ની અને એક ૧૨-૧૩ વર્ષનો એમનો પૂત્ર. થોડા સમયબાદ જ્યારે એકબીજાથી પરિચિત થયા ત્યારે એ સજ્જન એ પુત્ર સાથે વાતચીત કરતાં-કરતાં એને વાર્તા સંભળાવવા લાગ્યાં.
હે સ્નેહ અને કરુણાના આરાધ્ય દેવ !
તમને નમસ્કાર, નમસ્કાર...
તમે સર્વવ્યાપક, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ...
બે કીડીઓ હતી. એક મીઠાના પહાડ પર રહેતી હતી, અને બીજી કીડી ખાંડના પહાડ પર. એક દિવસ પહેલી કીડી બીજી...
માનવીય જીવનમાં કોઈ પણ સાધન કોઈ પણ પ્રકારની સિદ્ધી માટે જ હોય છે, ને સાધન વિના સિદ્ધી પ્રાપ્ત થઇ શકે...
કીધી મુને ઘેલી ઓધા, કીધી મુને ઘેલી,
હે કાનુડે કામણગારે, કીધી મુને ઘેલી.
સાળુડાની શુદ્ધબુધ ભૂલી...
વેદ વાણી
હે અગ્નિ ! તમારા સિવાય અન્ય અગ્નિ (સૂર્ય, નક્ષત્ર આદિ) તમારી શાખાઓ સમાન છે, બધા અવિનાશી જીવગણ તમારા પર આશ્રિત થઈ આનંદ અનુભવે છે. હે સમસ્ત સંસારના સંચાલક, આપ સૌ જીવો અને તત્ત્વોનો આશ્રય છે, અને જેમ સ્તંભ ઘરને ટેકો આપે છે તે જ પ્રકારે તમે સૌ જન અને જંતુઓના નિયમને ટેકો આપો છો.
ऋगवेद १/५६/१
લોકપ્રિય રચનાઓ
લોકપ્રિય રચનાઓ
સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ,
પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, ...
રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ,
લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સમરતાં રાજી થાય, ...
ગૌરી-પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે...
हे शारदे माँ, हे शारदे माँ,
अज्ञानता से हमें तार दे माँ
तू स्वर की देवी ये संगीत तुझ से,
हर शब्द...
શિવ મહિમાનો ના'વે પાર, અબુધ જનની થાયે હાર.
સુર બ્રહ્મા પણ કાયમ ગાય, છતાય વાણી અટકી જાય.
જેનામાં...
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા,
દુરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો,...