વાંચન વિભાગ

त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम् । त्रिजन्मपापसंहारं एकबिल्वं शिवार्पणम् ॥ १॥ त्रिशाखैः बिल्वपत्रैश्च ह्यच्छिद्रैः कोमलैः शुभैः ।
જય આદ્યાશક્તિ, મા જય આદ્યાશક્તિ અખંડ બ્રહ્માંડ નિપજાવ્યાં, પડવે પ્રગટ્યાં, મા જયો જયો મા જગદંબે ...
બે ફૂલ ચઢાવે મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં ... કૃષ્ણની પાસે જવું હોય તો, થાવું પડે સુદામા ... ઈશ્વર પડ્યો નથી રસ્તામાં ...
ઈચ્છિત વસ્તુનું દાન આપવાના મુખ્ય કારણરૂપ શિવને નમસ્કાર. દુષ્ટ રાક્ષસોના વંશના વિનાશ માટે ધૂમકેતુના જેવા શિવને નમસ્કાર. સૃષ્ટિના રક્ષણ માટે ધર્મના સેતુરૂપ શિવને નમસ્કાર. જેની ધજામાં વૃષભનું ચિહ્મ છે...
પશુઓના પતિ, પાપનો નાશ કરનાર, પરમેશ્વર, ગજરાજના ચર્મનું વસ્ત્ર ધારણ કરનાર, સર્વશ્રેષ્ઠ, જેના જટાજૂટમાં ગંગાજળ ઝળકી રહ્યું છે તેવાં, અનન્ય મહાદેવને હું સ્મરું છું, સ્મરું છું.
ઉમાપતિ દેવ, સુરગુરુ, જગતની ઉત્પત્તિ કરનાર, સર્પનાં આભૂષણ પહેરનાર, મૃગ (મુદ્રા) ધારણ કરનાર, પ્રાણીઓના સ્વામી, સૂર્ય-ચન્દ્ર અને અગ્નિ જેનાં નેત્રો છે તેવાં વિષ્ણુને પ્રિય, ભક્તજનોના આશ્રયરૂપ, વરદ,...
आना पवन कुमार, हमारे ईस मंदिर में आप भी आना, संग राम जी को लाना, हरे रामा, हरे रामा, रामा रामा, हरे हरे, आप भी आना संग रामा जी को लाना,
ભારતીય દર્શન "મોક્ષ" થી ઓછા કોઈ મૂલ્યને જીવનનું પરમ શુભ સ્વીકાર કરવા તૈયાર નથી. પાશ્ચાત્ય દાર્શનિકોનું ચરમ લક્ષ્ય નૈતિક અને સામાજિક મૂલ્યોને પ્રાપ્ત કરવું જ રહ્યું છે. ભારતીય દાર્શનિકો અનુસાર નૈતિક...
આપણું ભારત આપણા સૌ માટે પ્રથમ અને સર્વોચ્ચ વિચારણીય મુદ્દો હોવો જોઈએ. રાષ્ટ્રના કલ્યાણમાં આપણું પોતાનું જ કલ્યાણ છે. તેથી આપણે આપણા દેશ ભારત માટે આપણું જીવન ન્યોચ્છાવર કરી દેવા પણ સ્વેચ્છાએ તૈયાર...
શિવ ચાલીસાના રચયિતા શ્રી અયોધ્યાદાસજી રચના પ્રારંભ કરવા પૂર્વ ગણેશજીની વંદના કરતા લખે છે કે, જે સમસ્ત મંગલ કાર્યોના જ્ઞાતા છે એ ગૌરીપુત્ર ગણેશજીની જય હો. હે ગણેશજી ! આ કાર્યને નિર્વિઘ્ન સમાપ્ત...