બોધ-ઉપદેશ

બોલ્યા બોલ્યા શ્રી ભગવાન, અર્જુન સાંભળો રે તમને કહું છું ગીતા જ્ઞાન, અર્જુન સાંભળો રે આત્મા મરતો નથી અમર છે, એવું સમજે તે જ્ઞાની છે