સનાતન જાગૃતિ
    • મુખ્ય પૃષ્ઠ
    • પરિચય
    • અભિપ્રાય
    • સહયોગ
    • સંપર્ક

સનાતન જાગૃતિ

સફળતા, શાંતિ અને આનંદનો માર્ગ

Top Category

  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
ક્ષમા હ્રદયનો ધર્મ છે.
અજ્ઞેય
  • ભક્તિ
    • આરતી
    • કાવ્ય-પદ્ય-પદ
    • ચાલીસા
    • પ્રાર્થના
    • ભજન
    • વ્રત કથા
    • સ્તોત્ર-સ્તુતિ
    • બાવની
    • થાળ
  • જ્ઞાન
    • કથા-પ્રવચન
    • જ્ઞાન-વિજ્ઞાન
    • તત્ત્વ દર્શન
    • બોધ-ઉપદેશ
    • વેદાન્ત
  • સંસ્કાર
    • જિજ્ઞાસા સમાધાન
    • ઉપનિષદ કથા
    • ચરિત્ર કથા
    • પર્વ-ઉત્સવ
    • પૌરાણીક કથા
    • પ્રેરક પ્રસંગો
    • બોધ કથા
    • મમ કર્તવ્યમ્
    • રીતિ-રીવાજ
  • સાહિત્ય
    • આધ્યાત્મીક
    • ઐતિહાસિક ઘટનાઓ
    • ગીત-સંગીત

ઇષ્ટ દેવી-દેવતા

અંબામાતા અર્જુન આદિ શંકરાચાર્ય કૃષ્ણ અવતાર ગણેશજી ગૌમાતા જલારામબાપા પાર્વતી માતા રામ અવતાર લક્ષ્મીમાતા શીતળાદેવી સદાશિવ સાંઇબાબા સૂર્યદેવ હનુમાનજી
more tags

વ્યક્તિત્વ

અમીચંદ ભક્ત નરસિંહ મહેતા સંત કબીર સંત તુલસીદાસજી સ્વામી આત્માનંદ સ્વામી ચિદાનન્દ સ્વામી જ્યોતિર્મયાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી પરમાનંદ સ્વામી રામરાજ્યમ્ સ્વામી રામસુખદાસજી સ્વામી વિવેકાનંદ સ્વામી શાશ્વતાનંદ સ્વામી શિવાનન્દ હર્ષા જોશી
more tags

નવિનતમ વિડિઓ શ્રેણીઓ

  • ભગવદ્ ગીતા પ્રવચન (અધ્યાય ૨ શ્લોક ૨૩-૨૮)
  • થાકોરજી થાળ - આવો આવો તમે
  • શ્રી મદ્ ભગવદ્ ગીતા - મહાભારત ધારાવાહિક માંથી
  • ગીતા દર્શન
  • શું ગુરુની આવશ્યકતા છે?

ભગવદ્ ગીતા પ્રવચન (અધ્યાય ૨ શ્લોક ૨૩-૨૮)

  • કથા-પ્રવચન
  • અર્જુન
  • કૃષ્ણ અવતાર
  • સ્વામી શાશ્વતાનંદ
  • 227 reads
  • PrintPrint
  • E-MailE-Mail
  • Permalink

You are missing some Flash content that should appear here! Perhaps your browser cannot display it, or maybe it did not initialize correctly.

શ્રેણીનો કુલ સમય: 
૧ કલાક
શ્રેણીમાં કુલ ભાગો: 
૧
શ્રેણી ભાષા: 
હિન્દી
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥ गीता २.२३ ॥
આ આત્માને શસ્ત્રો છેદી નથી શકતા, અગ્નિ બાળી નથી શકતો, જળ પલાળી નથી શકતું અને વાયુ સૂકવી નથી શકતો.
 
अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोष्य एव च ।
नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः ॥ गीता २.२४ ॥
કારણ કે આ આત્મા અચ્છેદ્ય (છેદી ન શકાય એવું) છે, આ આત્મા અદાહ્ય (બાળી ન શકાય એવું) છે, અક્લેદ્ય (ભીંજવી ન શકાય એવું) અને નિઃસંદેહ અશોષ્ય (શોષી ન શકાય એવું) છે તથા આત્મા નિત્ય, સર્વવ્યાપી, અચલ, સ્થિર અને સનાતન છે.
 
अव्यक्तोऽयमचिन्त्योऽयमविकार्योऽयमुच्यते ।
तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि ॥ गीता २.२५ ॥
આ આત્મા અવ્યક્ત (વ્યક્ત નહિ એવું) છે, આ આત્મા અચિંત્ય (વિચાર ન થઈ શકે એવું) છે અને આ આત્મા વિકાર રહિત છે. હે અર્જુન ! આ આત્માને ઉપર્યુક્ત પ્રકારે જાણી તું શોક કરવા યોગ્ય નથી અર્થાત્ તારે શોક કરવું ઉચિત નથી.
 
अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम् ।
तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि ॥ गीता २.२६ ॥
પરંતુ જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માને છે, તો પણ હે મહાબાહુ ! તું આ પ્રકારે શોક કરવા યોગ્ય નથી.
 
जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च ।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि ॥ गीता २.२७ ॥
કારણ કે આ માન્યતા અનુસાર જન્મ લેનારનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલનો જન્મ નિશ્ચિત છે. આથી આ વગર ઉપાયવાળા વિષયમાં તું શોક કરવા યોગ્ય નથી.
 
अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत ।
अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना ॥ गीता २.२८ ॥
હે અર્જુન ! સંપૂર્ણ પ્રાણી જન્મ પહેલા અપ્રકટ હતાં અને મૃત્યુ બાદ પણ અપ્રકટ થઈ જનાર છે, કેવળ મધ્યકાળમાં જ પ્રકટ છે; તો પછી આવી સ્થિતિમાં શું શોક કરવો?

નોંધ - અમુક કારણવશાત્ રચનાઓ પર ટિપ્પણી (Comments) ની સુવિધા બંધ કરવામાં આવી છે. આપની ટિપ્પણીઓ તેમજ અભિપ્રાયો માટે આપ અભિપ્રાય પૃષ્ઠનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ પ્રકારની અગવડ બદલ માફી.

© Sanatan Jagruti
સનાતન જાગૃતિ ૨૦૦૭-૨૦૦૯
  • મુખ્ય પૃષ્ઠ
  • પરિચય
  • અભિપ્રાય
  • અસ્વીકરણ
  • આમંત્રણ મોકલો
  • Submit Content
  • Get Involved
  • Mailing List
  • RSS Feeds
  • Contact Us
  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
  • સુવિચારો
  • ભક્તિ સુધા
  • ગીતા અમૃત
Creative Commons License
આ વેબસાઈટની સઘળી માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓ Creative Commons Attribution Non-Commercial No Derivatives 2.5 License અંતર્ગત અધિકૃત છે. જે વેબસાઈટના અન્યાન્ય યોગદાનકર્તાઓ દ્વારા યોગદાન કરવામાં આવી છે. તમો આ માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓના બિન-વ્યાપારીક હેતુ; http://www.sanatanjagruti.org/ ની લિંક સાથે પુનઃવપરાશ/વિતરણ માટે મુક્ત છો.