સનાતન જાગૃતિ
    • મુખ્ય પૃષ્ઠ
    • પરિચય
    • અભિપ્રાય
    • સહયોગ
    • સંપર્ક

સનાતન જાગૃતિ

સફળતા, શાંતિ અને આનંદનો માર્ગ

Top Category

  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
ઊકળતા પાણીમાં પ્રતિબિંબ દેખાતું નથી તેમ ક્રોધી માણસ પોતાનું હિત શામાં છે તે જોઈ શકતો નથી.
ભગવાન બુદ્ધ
  • ભક્તિ
    • આરતી
    • કાવ્ય-પદ્ય-પદ
    • ચાલીસા
    • પ્રાર્થના
    • ભજન
    • વ્રત કથા
    • સ્તોત્ર-સ્તુતિ
    • બાવની
    • થાળ
  • જ્ઞાન
    • કથા-પ્રવચન
    • જ્ઞાન-વિજ્ઞાન
    • તત્ત્વ દર્શન
    • બોધ-ઉપદેશ
    • વેદાન્ત
  • સંસ્કાર
    • જિજ્ઞાસા સમાધાન
    • ઉપનિષદ કથા
    • ચરિત્ર કથા
    • પર્વ-ઉત્સવ
    • પૌરાણીક કથા
    • પ્રેરક પ્રસંગો
    • બોધ કથા
    • મમ કર્તવ્યમ્
    • રીતિ-રીવાજ
  • સાહિત્ય
    • આધ્યાત્મીક
    • ઐતિહાસિક ઘટનાઓ
    • ગીત-સંગીત

ઇષ્ટ દેવી-દેવતા

અંબામાતા અર્જુન આદિ શંકરાચાર્ય કૃષ્ણ અવતાર ગણેશજી ગૌમાતા જલારામબાપા પાર્વતી માતા રામ અવતાર લક્ષ્મીમાતા શીતળાદેવી સદાશિવ સાંઇબાબા સૂર્યદેવ હનુમાનજી
more tags

વ્યક્તિત્વ

અમીચંદ ભક્ત નરસિંહ મહેતા સંત કબીર સંત તુલસીદાસજી સ્વામી આત્માનંદ સ્વામી ચિદાનન્દ સ્વામી જ્યોતિર્મયાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી પરમાનંદ સ્વામી રામરાજ્યમ્ સ્વામી રામસુખદાસજી સ્વામી વિવેકાનંદ સ્વામી શાશ્વતાનંદ સ્વામી શિવાનન્દ હર્ષા જોશી
more tags

નવિનતમ રચનાઓ

  • અચ્છાઈ નો મહાપ્રસાદ - સ્વામી રામરાજ્યમ્
  • ઈશ્વરનું અસ્તિત્વ - સ્વામિની અમિતાનંદ
  • બાદશાહ અકબરના પાંચ સવાલ
  • સાદું જીવન અને ઉચ્ચ વિચારો - સ્વામી જ્યોતિર્મયાનંદ
  • શ્રી શિવ માનસ પૂજા

અન્યાન્ય રચનાઓ...

  • એકતાની વિજય
  • હું માનવ છું ને? - સ્વામી રામરાજ્યમ્
  • ષટતિલા એકાદશી - પોષ વદ ૧૧
  • વેદ સાર શિવ સ્તવન
  • શ્રી જલારામ બાવની - મનુદાસ

સંગીત સાથે

  • भगवद्‍ गीता आरती - संगीत साथ
  • આનંદ મંગલ કરું આરતી
  • શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ મન - સંગીત સાથે
  • શ્રી રુદ્રાષ્ટકમ - સંગીત સાથે
  • શ્રી શિવ પંચાક્ષર સ્તોત્ર - સંગીત સાથે

દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમ્

  • સ્તોત્ર-સ્તુતિ
  • સદાશિવ
  • 692 reads
  • ""
  • PrintPrint
  • Permalink
  • E-MailE-Mail
        सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्।
        उज्जयिन्यां महाकालमोङ्कारममलेश्वरम् ॥ १॥
સૌરાષ્ટ્રમાં સોમનાથ અને શ્રીશૈલ પર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાલ, ઓંકારેશ્વર, અમલેશ્વર...
 
        परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम्।
        सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने ॥ २॥
પરલીમાં વૈદ્યનાથ અને ડાકિનીમાં ભીમશંકર, સેતુબંધમાં રામેશ્વર, દારુકાવનમાં નાગેશ્વર...
 
        वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे।
        हिमालये तु केदारं घुश्मेशं च शिवालये ॥ ३॥
વારાણસીમાં વિશ્વેશ્વર, ગૌતમીના તટ પર ત્ર્યંબકેશ્વર, હિમાલયમાં કેદારેશ્વર, શિવાલયમાં ઘુષ્ણેશ્વર...
 
        एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रात: पठेन्नर:।
        सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति ॥ ४॥
જે કોઈ પણ મનુષ્ય પ્રતિદિન પ્રભાત અને સાયંકાલમાં આ બાર જ્યોતિર્લિંગના નામનો પાઠ કરે છે, તો આ લિંગોના સ્મરણ માત્રથી સાત જન્મોમાં કરેલ પાપ નષ્ટ થઈ જાય છે.
 
        ॥ इति द्वादशज्योतिर्लिङ्गस्मरणं सम्पूर्णम् ॥
 
 
 
બાર જ્યોતિર્લિંગના સ્થાનો -
     ૧. સોમનાથ - સૌરાષ્ટ્ર, ગુજરાત
     ૨. મલ્લિકાર્જુન - શ્રીશૈલ, આંધ્રપ્રદેશ
     ૩. મહાકાલ - ઉજ્જૈન, મધ્યપ્રદેશ
     ૪. મમલેશ્વર - ઓંકારેશ્વર, મધ્યપ્રદેશ
     ૫. વૈદ્યનાથ - પરલી, મહારાષ્ટ્ર
     ૬. ભીમાશંકર - ડાકિની(પુણ્યાજવળ), મહારાષ્ટ્ર
     ૭. રામેશ્વર - સેતુબંધ, તામિલનાડુ
     ૮. નાગેશ્વર - દારુકાવન (ઔંઢ્યા નાગનાથ), મહારાષ્ટ્ર
     ૯. વિશ્વેશ્વર - વારાણસી, ઉત્તર પ્રદેશ
     ૧૦. ત્ર્યંબકેશ્વર - નાશિક જવળ, મહારાષ્ટ્ર
     ૧૧. કેદારેશ્વર - હિમાલય, ઉત્તરાંચલ
     ૧૨. ઘૃષ્ણેશ્વર - વેરૂળ, મહારાષ્ટ્ર
© Sanatan Jagruti
સનાતન જાગૃતિ ૨૦૦૭-૨૦૦૯
  • મુખ્ય પૃષ્ઠ
  • પરિચય
  • અભિપ્રાય
  • અસ્વીકરણ
  • આમંત્રણ મોકલો
  • Submit Content
  • Get Involved
  • Mailing List
  • RSS Feeds
  • Contact Us
  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
  • સુવિચારો
  • ભક્તિ સુધા
  • ગીતા અમૃત
Creative Commons License
આ વેબસાઈટની સઘળી માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓ Creative Commons Attribution Non-Commercial No Derivatives 2.5 License અંતર્ગત અધિકૃત છે. જે વેબસાઈટના અન્યાન્ય યોગદાનકર્તાઓ દ્વારા યોગદાન કરવામાં આવી છે. તમો આ માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓના બિન-વ્યાપારીક હેતુ; http://www.sanatanjagruti.org/ ની લિંક સાથે પુનઃવપરાશ/વિતરણ માટે મુક્ત છો.