કૃષ્ણ અવતાર
આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો,
હરિગુણ ગાવા, હરિ રસ પીવા, આવે એને લાવજો... આજે સૌને
મન મંદિરના ખૂણેખૂણેથી, કચરો કાઢી નાખજો,
અખંડ પ્રેમતણી જ્યોતિને, કાયમ જલતી રાખજો... આજે સૌને
સજ્જન ! સાંભળો રે, હરિની બાળલીલા કાંઈ ગાશું,
કોટિક કલ્પના રે, પતિતપણાથી પાવન થાશું...
ઈશ્વર અખિલ તણા રે, જેનું કરે શેષ શિવ વંદન,
ભક્તવત્સલ પ્રભુ રે, માટે થયા નંદના નંદન...
આ આત્માને શસ્ત્રો છેદી નથી શકતા, અગ્નિ બાળી નથી શકતો, જળ પલાળી નથી શકતું અને વાયુ સૂકવી નથી શકતો. કારણ કે આ આત્મા અચ્છેદ્ય (છેદી ન શકાય એવું) છે, આ આત્મા અદાહ્ય (બાળી ન શકાય એવું) છે, અક્લેદ્ય (...
પ્રસ્તુત છે “શ્રી મદ્ ભાગવદ્ ગીતા” – બલદેવ રાજ ચોપડા (બી. આર. ચોપડા) દ્વારા બનાવવામાં આવેલ “મહાભારત” ધારાવાહિક માંથી
એકાક્ષર ૐ કાર તમે છો, મહર્ષિઓમાં ભૃગુ તમે છો;
યજ્ઞોમાં જપયજ્ઞ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૧
સેનાપતિમાં કાર્તિકેય ને, જળાશયોમાં સમુદ્ર છો;
પુરોહિતોમાં બૃહસ્પતિ છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો...
પ્રસ્તુત છે સન ૨૦૦૭માં કેનેડાના બ્રામ્પટન શહેરમાં સંત જ્ઞાનેશ્વર આશ્રમ ખાતે સ્વામી શાશ્વતાનંદજી દ્વારા શ્રીમદ ભગવદ ગીતા પર આધારીત ગીતા દર્શન વિષય ઉપર આપવામા આવેલ ૬ દિવસીય પ્રવચનો.
પ્રસ્તુત છે સન ૨૦૦૭માં કેનેડાના બ્રામ્પટન શહેરમાં સંત જ્ઞાનેશ્વર આશ્રમ ખાતે સ્વામી શાશ્વતાનંદજી દ્વારા શ્રીમદ ભગવદ ગીતા પર આધારીત ગીતા દર્શન વિષય ઉપર આપવામા આવેલ ૬ દિવસીય પ્રવચનો.
પ્રસ્તુત છે સન ૨૦૦૭માં કેનેડાના બ્રામ્પટન શહેરમાં સંત જ્ઞાનેશ્વર આશ્રમ ખાતે સ્વામી શાશ્વતાનંદજી દ્વારા શ્રીમદ ભગવદ ગીતા પર આધારીત ગીતા દર્શન વિષય ઉપર આપવામા આવેલ ૬ દિવસીય પ્રવચનો.
પ્રસ્તુત છે સન ૨૦૦૭માં કેનેડાના બ્રામ્પટન શહેરમાં સંત જ્ઞાનેશ્વર આશ્રમ ખાતે સ્વામી શાશ્વતાનંદજી દ્વારા શ્રીમદ ભગવદ ગીતા પર આધારીત ગીતા દર્શન વિષય ઉપર આપવામા આવેલ ૬ દિવસીય પ્રવચનો.


