Home

Man is made by his belief. As he believes, so he is.
Delusion arises from anger. The mind is bewildered by delusion. Reasoning is destroyed when the mind is bewildered. One falls down when reasoning is destroyed.
Neither in this world nor elsewhere is there any happiness in store for him who always doubts.
Better indeed is knowledge than mechanical practice. Better than knowledge is meditation. But better still is surrender of attachment to results, because there follows immediate peace.
ઈશ્વરનું સ્મરણ સર્વ રોગોની એક માત્ર મહાન દવા છે.
- સ્વામી દયાનંદ
આખી રાત ચિંતાના કારણે હું ઊંઘી નહીં શક્યો હતો; હોટેલના રૂમમાં આમ-તેમ આંટા મારતો રહ્યો. ગઈકાલે રાત્રે ટ્રેનમાંથી ઊતરી હોટેલમાં રોકાયો હતો. રૂમમાં પહોચીને બેગ ખોલવાની આવશ્યકતા પડી, ત્યારે ખબર પડી કે બેગ ત્યાં છે જ નહીં. ટૅક્સી, જેમાંથી સામાન ઉતાર્યો...
એક યુવા બાળક પોતાના પિતાને બોલ્યો કે ભગવાન આ જગતમાં છે જ નથી. જો ઈશ્વર હોત તો આપણને દેખાતે. પિતાએ એને ખુબ સમઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને આ વાત પર લેશમાત્ર પણ ભરોસો ન થયો. પિતાની સમઝાવવાની બધી કોશિશો વ્યર્થ ગઈ અને આખરે એમણે સમઝાવવાનું છોડી દીધું.
બાદશાહ અકબર જેટલા સારા શાસક હતા એટલા જ સારા વ્યક્તિ પણ હતા. એમનો વિનોદપ્રિય સ્વભાવ સૌને પસંદ હતો. એક દિવસ બાદશાહ અકબર દરબારમાં બેઠા હતા. બધા દરબારીઓ ત્યાં ઉપસ્થિત હતા પરંતુ તેમના પ્રિય રત્ન બીરબલ હજી સુધી દરબારમાં આવ્યા ન હતા.
जय भगवद् गीते, जय भगवद् गीते । हरि-हिय-कमल-विहारिणि सुन्दर सुपुनीते ॥ कर्म-सुमर्म-प्रकाशिनि कामासक्तिहरा । तत्त्वज्ञान-विकाशिनि विद्या ब्रह्म परा ॥ जय ॥
આનંદ મંગલ કરું આરતી, હરિગુરુ સંતની સેવા; પ્રેમ કરી મંદિર પધરાવું, સુંદર સુખડાં લેવાં... આનંદ... કાને કુંડળ માથે મુગત, અકળ સ્વરૂપી એવા; ભક્ત, ઓધારણ ત્રિભોવન તારણ, ત્રણ ભુવનના દેવા... આનંદ...
સન ૧૯૯૮ માં પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ દ્વારા કહેવામાં આવેલ શ્રી રામ કથા. આ કથા રજકોટ નગરમાં યોજાયી હતી તથા કથાનો મુખ્ય વિષય માનસ મુદ્રિકા હતો. આ કથા યુવાનોને લક્ષમાં રાખી કરવામાં આવી હતી જેથી દરેક યુવાનોને આ કથા સાંભળવા વિનંતી.
આ આત્માને શસ્ત્રો છેદી નથી શકતા, અગ્નિ બાળી નથી શકતો, જળ પલાળી નથી શકતું અને વાયુ સૂકવી નથી શકતો. કારણ કે આ આત્મા અચ્છેદ્ય (છેદી ન શકાય એવું) છે, આ આત્મા અદાહ્ય (બાળી ન શકાય એવું) છે, અક્લેદ્ય (ભીંજવી ન શકાય એવું) અને નિઃસંદેહ અશોષ્ય (શોષી ન શકાય...
પ્રસ્તુત છે થાકોરજીની થાળ. ગાયક છે શ્રી મતિ હર્ષા જોશી.
પ્રસ્તુત છે “શ્રી મદ્ ભાગવદ્ ગીતા” – બલદેવ રાજ ચોપડા (બી. આર. ચોપડા) દ્વારા બનાવવામાં આવેલ “મહાભારત” ધારાવાહિક માંથી
ગુરુજી મારા હેઠે ધરતી ને ઉપર આભ, આભે તે કેમ ચડિયે રે? એવા માયાથી ભરેલા અસબાબ, સત્સંગ કેમ કરિયે રે? ગુરુજી મારા ઊંચા રે પર્વત હેઠે ગામ, પર્વત કેમ ચડિયે રે?
આકાશ (એ વિસ્તૃત મહાશૂન્ય જેમાં સંપૂર્ણ બ્રહ્માંડ સમાહિત છે) લિંગનું સ્વરૂપ છે અને પૃથ્વી એની પીઠિકા (આધાર) છે. પ્રલય કાળમાં સમસ્ત સૃષ્ટિ તથા દેવગણ આદિ આ લિંગમાં સમાવિષ્ટ થઈ જાય છે.
इतना तो करना स्वामी, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर, फिर प्राण तन से निकले । श्री गंगाजी का तट हो, या यमुनाजी का बट हो, मेरा सांवरा निकट हो... जब प्राण...

SUBMIT CONTENT
Send us your content you would like to publish on Sanatan Jagruti

SUPPORT US
'સનાતન જાગૃતિ' ના વિકાસ માટે આપ ઇચ્છા અને યોગ્યતા અનુસાર બહુમૂલ્ય સહયોગ કરી શકો છો.

GET SITE UPDATES
Sign up to receive website updates via email

ગીતા અમૃત

ધૃતરાષ્ટ્ર બોલ્યા - હે સંજય ! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઇચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું?

વેદ વાણી

ઇન્દ્ર, મિત્ર, વરુણ અને અગ્નિ પરમાત્માના જ નામ છે. એ પરમાત્મા જ ગુરુત્માન અને સુપર્ણ તરીકે ઓળખાય છે. એ પરમાત્મા જ યમ, અગ્નિ અને માતરિશ્વા કહેવાય છે. વિદ્વાન લોક એ જ પરમ સત્ પરમાત્માનું ઘણા પ્રકારે વર્ણન કરે છે.
अथर्ववेद ६/१०/२८