માનસ મુદ્રિકા - શ્રી રામ કથા - મોરારી બાપુ
- 1465 reads
-

E-Mail
સન ૧૯૯૮ (૧૨-૦૯-૯૮ થી ૨૦-૦૯-૯૮) માં પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ દ્વારા કહેવામાં આવેલ શ્રી રામ કથા. આ કથા ગુજરાત રાજ્યના રજકોટ નગરમાં યોજાયી હતી (કથા નંબર # ૫૩૪) તથા કથાનો મુખ્ય વિષય માનસ મુદ્રિકા છે. આ કથા યુવાનોને લક્ષમાં રાખી કરવામાં આવી હતી જેથી દરેક યુવાનોને આ કથા સાંભળવા વિનંતી.
શ્રેણીનો કુલ સમય:
૨૭ કલાક ૦૮ મિનિટ
શ્રેણીમાં કુલ ભાગો:
૨૩
શ્રેણી ભાષા:
ગુજરાતી
આ શ્રેણીના ઑડિયો
