માનસ મુદ્રિકા - શ્રી રામ કથા - મોરારી બાપુ
- 861 reads
-
E-Mail
સન ૧૯૯૮ (૧૨-૦૯-૯૮ થી ૨૦-૦૯-૯૮) માં પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ દ્વારા કહેવામાં આવેલ શ્રી રામ કથા. આ કથા ગુજરાત રાજ્યના રજકોટ નગરમાં યોજાયી હતી (કથા નંબર # ૫૩૪) તથા કથાનો મુખ્ય વિષય માનસ મુદ્રિકા છે. આ કથા યુવાનોને લક્ષમાં રાખી કરવામાં આવી હતી જેથી દરેક યુવાનોને આ કથા સાંભળવા વિનંતી.
શ્રેણીનો કુલ સમય:
૨૭ કલાક ૦૮ મિનિટ
શ્રેણીમાં કુલ ભાગો:
૨૩
શ્રેણી ભાષા:
ગુજરાતી
આ શ્રેણીના ઑડિયો
નોંધ - અમુક કારણવશાત્ રચનાઓ પર ટિપ્પણી (Comments) ની સુવિધા બંધ કરવામાં આવી છે. આપની ટિપ્પણીઓ તેમજ અભિપ્રાયો માટે આપ અભિપ્રાય પૃષ્ઠનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ પ્રકારની અગવડ બદલ માફી.
