સનાતન જાગૃતિ
    • મુખ્ય પૃષ્ઠ
    • પરિચય
    • અભિપ્રાય
    • સહયોગ
    • સંપર્ક

સનાતન જાગૃતિ

સફળતા, શાંતિ અને આનંદનો માર્ગ

Top Category

  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
દુષ્કૃત્યોને ઢાંકી રાખે એવો પડદો બનાવનાર કોઈ વણકર આજ સુધી જગતમાં પાક્યો નથી.
ચાણક્ય

Mailing List

નવી રચનાઓ ઇ-મેઇલ મારફતે મેળવો

Close

Quick Links

  • મુખ્ય પૃષ્ઠ
  • પરિચય
  • અભિપ્રાય
  • આમંત્રણ મોકલો

Stay Connected

  • Submit Content
  • Get Involved
  • Mailing List
  • RSS Feeds
  • Contact Us

Follow sanatanjagruti on Twitter

પરીચય

  • 1322 reads
  • PrintPrint
  • E-MailE-Mail
  • Permalink

 सच्चिदानन्द रूपाय विश्वत्पत्यादि हेतवे ।
तापत्रय विनासाय श्रीकृष्णाय वयं नुम ।।

     સત્, ચિત્ત, આનંદ સ્વરૂપ, વિશ્વની ઉત્પત્તિ હેતુ, ત્રણેય તાપોનો વિનાશ કરનાર જગતગુરૂ શ્રીકૃષ્ણને મારા વંદન.

     ભારતવર્ષમાં જેટલા પણ ધાર્મિક ગ્રંથો અથવા આધ્યાત્મિક ગ્રંથો છે, એ બધામાં પૃથ્વીવાસિયોના જીવનને સુખદ, સુંદર, અને સંપન્ન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઋગવેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ બધામાં માનવ જીવનનું પૃથ્વી સાથે, પ્રકૃતિ સાથે, અને બ્રહ્માણ્ડ સાથે સબંધ સ્થાપિત કરવામાં આવ્યું છે. ભારતવર્ષમાં હિન્દુધર્મ વાસ્તવમાં સનાતન ધર્મનો ઉપભ્રંશ છે, જેમ કે વિશ્વમાં ધર્મ ક્યાય નથી કારણ કે ધર્મના નામ પર ફક્ત સંપ્રદાયોનો ઉદય જ થયો છે, જેનો વિસ્તાર ક્યારેક પ્રલોભન, કયારેક જોર-જૂલ્મના નામે તો ક્યારેક બીજા ધર્મના રૂઢિગ્રસ્થ હોવાના કારણે, અથવા જનમાણસના અસંતોષને કારણે થયો છે. જ્યારે સનાતન ધર્મ સ્થાયિત્વ જ્ઞાન, સહનશીલતા અને મહાનુદારતાના આધાર પર રહ્યો છે. જે એક બૃહદ અને અનુભૂત જીવન દર્શન છે.

     "સનાતન જાગૃતિ" નો ધ્યેય ભારતવર્ષમાં પરંપરાગત ચાલતી આવતી સનાતન ધર્મની જીવન શૈલી અને એના રીતિ રીવાજોને જનસામાન્ય સુધી પહોંચાવી, સમાજમાં સનાતન ધર્મનો સાચો મર્મ દેખાડવાનો છે. તથા જનસામાન્યને વેદાન્તી જીવન દર્શનનું જ્ઞાન કરાવાનું છે, જેનું અનુકરણ કરીને સમાજનો કોઇ પણ વ્યક્તિ ક્રમશઃ વિકાસ કરતા આનંદના ઉચ્ચ સ્તરનું શ્રેષ્ઠત્તમ જીવન જીવી શકે.

     આભાર !

ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते ।
      पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥
ॐ शांतिः शांतिः शांतिः ॥

     ૐ, પરમાત્મા સર્વપ્રકારે પૂર્ણ છે. આ જગત પણ પૂર્ણ છે. એ પૂર્ણ પરમાત્માથી જ આ પૂર્ણ જગત ઉત્પન્ન થાય છે. પૂર્ણના પૂર્ણને લઇ લેવાથી પૂર્ણ જ બાકી રહે છે.
     ૐ શાંતિ શાંતિ શાંતિ

નોંધ - અમુક કારણવશાત્ રચનાઓ પર ટિપ્પણી (Comments) ની સુવિધા બંધ કરવામાં આવી છે. આપની ટિપ્પણીઓ તેમજ અભિપ્રાયો માટે આપ અભિપ્રાય પૃષ્ઠનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ પ્રકારની અગવડ બદલ માફી.

© Sanatan Jagruti
સનાતન જાગૃતિ ૨૦૦૭-૨૦૦૯
  • મુખ્ય પૃષ્ઠ
  • પરિચય
  • અભિપ્રાય
  • અસ્વીકરણ
  • આમંત્રણ મોકલો
  • Submit Content
  • Get Involved
  • Mailing List
  • RSS Feeds
  • Contact Us
  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
  • સુવિચારો
  • ભક્તિ સુધા
  • ગીતા અમૃત
Creative Commons License
આ વેબસાઈટની સઘળી માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓ Creative Commons Attribution Non-Commercial No Derivatives 2.5 License અંતર્ગત અધિકૃત છે. જે વેબસાઈટના અન્યાન્ય યોગદાનકર્તાઓ દ્વારા યોગદાન કરવામાં આવી છે. તમો આ માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓના બિન-વ્યાપારીક હેતુ; http://www.sanatanjagruti.org/ ની લિંક સાથે પુનઃવપરાશ/વિતરણ માટે મુક્ત છો.