આપણા દેશની સંસ્કૃતિ જીવનમૂલ્યો પર આધારિત સંસ્કૃતિ છે. આપણા દેશનો ઇતિહાસ જીવનમૂલ્યોની મહિમા વધારનારો ઇતિહાસ છે. પરંતુ એ સંસ્કૃતિને આપણે ભૂલી રહ્યા છીએ અને સુખ, શાંતિને ગુમાવી રહ્યા છીએ. સુખ, શાંતિ તથા, સમાજની ઉન્નતિના માટે આપણી સંસ્કૃતિનું રક્ષણ કરવું એ આપણું પરમ કર્તવ્ય છે.
- સ્વામી વિવેકાનંદ

બીજ

તિથિ
વાર
તારીખ
કારતક સુદ ૦૨
રવિવાર
૧૧-૧૧-૨૦૦૭
માગશર સુદ ૦૨
મંગળવાર
૧૧-૧૨-૨૦૦૭
પોષ સુદ ૦૨
ગુરૂવાર
૧૦-૦૧-૨૦૦૮
મહા સુદ ૦૨
શનિવાર
૦૯-૦૨-૨૦૦૮
ફાગણ સુદ ૦૨
રવિવાર
૦૯-૦૩-૨૦૦૮
ચૈત્ર સુદ ૦૨
સોમવાર
૦૭-૦૪-૨૦૦૮
વૈશાખ સુદ ૦૨
બુધવાર
૦૭-૦૫-૨૦૦૮
જેઠ સુદ ૦૨
ગુરૂવાર
૦૫-૦૬-૨૦૦૮
અષાઢ સુદ ૦૨
શુક્રવાર
૦૪-૦૭-૨૦૦૮
શ્રાવણ સુદ ૦૨
રવિવાર
૦૩-૦૮-૨૦૦૮
ભાદરવા સુદ ૦૨
સોમવાર
૦૧-૦૯-૨૦૦૮
આસો સુદ ૦૨
બુધવાર
૦૧-૧૦-૨૦૦૮
કારતક સુદ ૦૨
ગુરૂવાર
૩૦-૧૦-૨૦૦૮
GujaratiEnglish
Press F12 to switch language

શું આ રચનામાં કોઇ ત્રુટિ છે?

જો આપને 'સનાતન જાગૃતિ' માં પ્રકાશિત રચનાઓમાં કોઇ ત્રુટિ જેવી કે વ્યાકરણ કે જોડણીની ભૂલો જોવા મળે તો કૃપયા એ ત્રુટિને સંપાદકને જરૂરથી જણાવશો જેથી એ ત્રુટિઓને સુધારી શકાય. સંપાદકને સંપર્ક કરવા માટે editor @ sanatanjagruti.org પર ઇ-મેઇલ કરો અથવા http://www.sanatanjagruti.org/feedback પૃષ્ઠ દ્વારા પણ જાણ કરી શકો છો.

ધન્યવાદ.

- સંપાદક, સનાતન જાગૃતિ