'સનાતન જાગૃતિ' દ્વારા ચાલુ થયેલ આ મહા યજ્ઞમાં વિવિધ રીતે મદદરૂપ થનાર દરેક સાધક મિત્રોનો ઋણ સ્વીકાર કરતાં આનંદની અનુભૂતિ થાય છે. તમામ પ્રેમભરી આહૂતિને કારણે જ આજે આ યજ્ઞ દિવ્ય અને ભવ્ય રીતે કાર્યરત છે. આપનો સહકાર આ જ રીતે મળતો રહે એવી અપેક્ષા.
> સૌ પ્રથમ તો એ તમામ વાચકગણનો ખૂબ-ખૂબ આભાર જેમના અવિરત અભિપ્રાયને કારણે આ મહાન કાર્ય કરવાની પ્રેરણા મળતી રહે છે.
> તમામ પુસ્તક પ્રકાશકનો, ખાસ કરીને ગીતાપ્રેસનો ખૂબ-ખૂબ આભાર, જેમના દ્વારા પ્રકાશિત પુસ્તકોમાંથી અનેકવિધ રચનાઓ 'સનાતન જાગૃતિ' પર પ્રકાશિત કરવામાં આવે છે.
> તમામ હિંદી તથા ગુજરાતી બ્લોગ અને વેબસાઇટ ચાલકોની જેમણે 'સનાતન જાગૃતિ' ના પ્રચાર અને વિકાસ માટે એમની વેબસાઇટ પર 'સનાતન જાગૃતિ' ના વિજ્ઞાપન આપ્યા છે.
> વિનય ખત્રી 'અનિમેષ' ભાઈનો આભાર, જેમણે તેમના ફન-એન-ગ્યાન ટૂલબારમાં 'સનાતન જાગૃતિ' નો સમાવેશ કર્યો.
> મૃગેશભાઈ શાહનો આભાર, જેમણે તેમની વેબસાઇટ રીડગુજરાતી.કોમ પરના 'ગુજરાતી વેબસાઇટસ્' પૃષ્ઠ પર 'સનાતન જાગૃતિ' નો સમાવેશ કર્યો.
સાભાર,
સનાતન જાગૃતિ
http://www.sanatanjagruti.org/
